રાજનીતિ

અડવાણી વાજપેયીને યાદ કરી ભાવુક : મિત્રતાની યાદ તાજી

નવીદિલ્હી : દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન વાજયેપીની શ્રદ્ધાંજલિ સભામાં તેમના નજીકના

કયાંય મંજૂરી ન મળે તો ઘરેથી ઉપવાસ કરવા હાર્દિકની તૈયારી

અમદાવાદ: આગામી તા.૨૫ ઓગસ્ટના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ

સિદ્ધૂની વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરાતા ભારે સનસનાટી

મુઝફ્ફરપુર: ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોત સિદ્ધૂની સામે બિહારના મુઝફ્ફરપુરમાં આજે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં

વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા આજે જુદા જુદા કાર્યક્રમો થશે

અમદાવાદ: પ્રદેશ ઉપાધ્યક્ષ આઇકે જાડેજાએ જણાવ્યુ હતુ કે, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી

મહાગઠબંધનમાં જોડાવવાનો આમ આદમી પાર્ટીનો ઇન્કાર

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની સામે લોકસભાની ચૂંટણી પહેલા મહાગઠબંધનનો હિસ્સો બનવાનો

જયલલિતાના મૃત્યુ કેસમાં તબીબોની પૂછપરછ કરાશે

ચેન્નાઈઃ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુ તરફ દોરી જનાર સંજોગોમાં તપાસ કરનાર જસ્ટીસ એ અરૂમુગસ્વામી