રાજનીતિ

તેલંગાણામાં વિધાનસભાને ભંગ : ચૂંટણી માર્ગ મોકળો

હૈદરાબાદ: તેલંગાણા સરકારના વિધાનસભા ભંગ કરવાના પ્રસ્તાવને રાજ્યપાલ નરસિંહને આખરે લીલીઝંડી આપી દીધી છે એટલે કે હવે રાજ્યમાં સમય કરતા…

ભારત બંધનો કોઈ મતલબ જ નથી : યોગીની પ્રતિક્રિયા

લખનઉ: એસસી અને એસટી કાયદાના વિરોધમાં સવર્ણ સમુદાયના રાષ્ટ્રવ્યાપી બંધની અપીલ પર પ્રદેશમાં જનજીવન ઉપર માઠી અસર થઈ હતી.

ઉપવાસ મડાગાંઠ : હવે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મધ્યસ્થી બનવા તૈયાર

અમદાવાદ: હાર્દિક પટેલના સાથી મનોજ પનારાએ આજે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલમાં સંપર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યા બાદ વાતચીત માટેનો માર્ગ…

કોંગ્રેસે OBC થી અનામત આપશે – વાઘાણીનો પ્રશ્ન

અમદાવાદ: પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા હવાતિયા મારતી કોંગ્રેસ હવે આવેદન પત્રો આપી…

બ્રહ્મ સમાજની ઉપેક્ષા કરાશે તો સરકાર પરિણામ ભોગશે

અમદાવાદ: રાજય સરકાર દ્વારા અન્ય સમાજ અને જ્ઞાતિઓની સરખામણીમાં છેલ્લા કેટલાય સમયથી બ્રહ્મસમાજની ગંભીર ઉપેક્ષા

ગોંડલમાં પાંચ કરોડના ખર્ચે હોસ્ટેલ બનાવવા માટે તૈયારી

અમદાવાદ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સગૌરવ અને નતમસ્તકે સ્વીકાર્યુ હતું કે રાજ્ય સરકારની મહેનત સંતોના આશીર્વાદથી

Latest News