રાજનીતિ

ગુજરાતમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ : ઠેર-ઠેર પ્રદર્શન થયા

અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલના ભડકે બળતા ભાવો વચ્ચે  કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું હતુ. બંધને સફળ બનાવવા

ભારતના લોકોના મનની વાત મોદી કરી રહ્યા નથી : રાહુલ

નવી દિલ્હી: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દિલ્હીના રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. સાથે

હાર્દિક પટેલના અનશન યથાવત જારી : ભાઈને રોકાતા લાલઘૂમ

અમદાવાદ: પાટીદાર સમુદાય માટે અનામત અને ખેડૂત સમુદાય માટે દેવા માફીને લઇને આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા

બાપુનગર હીરાવાડી નજીક હાર્દિકના સમર્થનમાં હજારો પાટીદારો રસ્તા પર

અમદાવાદ: પાટીદારોને અનામત અને ખેડૂતોનાં દેવાં માફીની માગને લઇને ઉપવાસ પર ઊતરેલા પાસના કન્વીનર હાર્દિક

શત્રુઘ્ન સિંહા એક અનગાઇડેડ મિસાઇલ છે : નકવીનો આક્ષેપ

અલ્હાબાદ: અભિનેતામાંથી રાજનેતા બનેલા શત્રુઘ્ન સિંહાએ આજે ભાજપ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. શત્રુઘ્ન સિંહા દ્વારા આમ

વધતી જતી કિંમતોને લઇને શિવ સેનાના આકરા પ્રહાર

નવીદિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોની સામે એકબાજુ વિરોધ પક્ષો કેન્દ્ર સરકાર ઉપર તેજાબી પ્રહારો  કરી

Latest News