રાજનીતિ

જાતિવાદી વસ્તી ગણતરીની અખિલેશ દ્વારા માંગ કરાઈ

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવે જાતિવાદી વસ્તી ગણતરી કરવાની આજે માંગ કરી હતી.

ગોવાના મુખ્યમંત્રી તરીકે પારિકર જ રહેશે : શાહ

નવી દિલ્હી: ભાજપના પ્રમુખ અમિત શાહે સાંજે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે મનોહર પારિકર ગોવાના મુખ્યમંત્રી તરીકે યથાવત

ગણેશ વિસર્જનની આડમાં પાસનું શક્તિ પ્રદર્શન થયું

અમદાવાદ: ગણેશ વિસર્જનની આડમાં એસપીજી અને પાસ દ્વારા સુરતમાં જોરદાર શક્તિ પ્રદર્શન કરાયુ હતું. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ…

સરકાર લોકોના બંધારણીય હક પર તરાપ મારી રહી છે-કોંગ્રેસ

અમદાવાદ: બંધારણમાં રહીને પ્રવૃત્તિ કરવાનો દરેકને અધિકાર છે. મૂળભૂત અધિકારોને બંધારણે આપેલ છે તે કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર છીનવી…

વિપક્ષી એકતા છતાંય ૨૦૧૯માં સત્તા પર આવશે : મોદીનો સંકેત

તાલચર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓરિસ્સામાં અનેક વિકાસ યોજનાઓની જાહેરાત કરી હતી. મોદીએ ઓરિસ્સામાં ૧૩૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુની યોજનાની…

કોંગ્રેસી શાસનમાં સૌરાષ્ટ્રની ડેરીઓ બંધ કરી દેવાઈ હતી

અમદાવાદ: ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ આઇકે જાડેજાએ કાંગ્રેસ દ્વારા અમુલ ડેરી અને સહકારી ક્ષેત્રો વિશે ઉચ્ચારેલા

Latest News