રાજનીતિ

ઉપેન્દ્ર કુશવાહની એનડીએ સાથે છેડો ફાડવાની ઘોષણા

નવી દિલ્હી: બિહારમાં બેઠકોની વહેંચણીને લઈને નારાજ ચાલી રહેલા આરએલએસપીના વડા ઉપેન્દ્ર કુશવાહે આજે ધારણા પ્રમાણે જ કેન્દ્રિય મંત્રીમંડળમાંથી રાજીનામું…

PMO PRO જગદીશચંદ્ર મનુભાઈ ઠક્કરનું અવસાન

અમદાવાદ :  વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ)ના પીઆરઓ જગદીશચંદ્ર મનુભાઈ ઠક્કરનું આજે દુઃખદ નિધન થતાં માત્ર રાજકીય પક્ષો જ નહી પરંતુ મીડિયા આલમથી…

ક્યાં કોની સરકાર બનશે તે અંગે મંગળવારે ફેંસલો થશે

નવી દિલ્હી :  પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનનીપ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. પરિણામોને લઇનેભારે…

મોદી ટુંક સમયમાં સોનિયા ગાંધીના ગઢમાં પહોંચી શકે

રાયબરેલી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંત સુધી યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના ગઢ રાયબરેલીની યાત્રા કરી શકે છે. દેશના…

સંસદનુ શિયાળુ સત્ર તોફાની બનશે : ઘણા મુદ્દાઓ છવાશે

નવી દિલ્હી : રાજકીય વર્તુળોમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે સંસદનુ શિયાળુ સત્ર આવતીકાલે મંગળવારથી શરૂ થઇ…

નાણાં અને પદ મળ્યું હોવાથી બાવળિયા ભાજપમાં ગયા છે

અમદાવાદ : જસદણ પેટા ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો તરફથી જારદારરીતે પ્રચાર ચાલી  રહ્યો છે. બન્ને પક્ષોનાઉમેદવારો ગામે…

Latest News