રાજનીતિ

જસદણ ચૂંટણી : SRPની છ કંપની તૈનાત કરી દેવાઈ

અમદાવાદ :  જસદણમાં આગામી તા.૨૦મી ડિસેમ્બરે યોજાનાર જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે…

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય આજે : સહમતિ ન સધાઈ

નવી દિલ્હી : મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસના મુખ્યમંત્રી કોણ રહેશે તેને લઇને સત્તાવાર જાહેરાત મોડે સુધી કરી શકાય ન…

રિઝલ્ટ ઇફેક્ટ : ખેડૂતોને ખુશ કરવા વધુ પગલા લેવા પડી શકે

નવી દિલ્હી : હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યોમાં ભાજપની કારમી હાર થયા બાદ કેન્દ્રસરકાર ઉપર સ્થિતિને પહોંચીવળવા માટે દબાણ વધી રહ્યું…

NCR દાવા-વાંધા ૩૧મી સુધી દાખલ કરવાની મંજુરી

નવીદિલ્હી : સુપ્રીમકોર્ટે આસામના ડ્રાફ્ટ નેશનલ રિજસ્ટ્રાર ઓફ સિટિઝનને લઇને આશરે ૪૦ લાખ લોકો દ્વારા વાંધાઓ અને દાવાઓ રજૂ કરવા…

કોંગ્રેસને સાથ આપવા માયા અને અખિલેશે જાહેરાત કરી

લખનૌ :મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસને સાથ આપવાનો બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ જાહેરાત કરી દીધી છે. આની સાથે જ કોંગ્રેસ…

ચૂંટણીમાં હાર એ ભાજપના ઘમંડ અને અભિમાનની હાર

અમદાવાદ : ગઈકાલે જુદા-જુદા પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસેની જીત અને ભાજપના સૂપડા સાફ થઇ…

Latest News