રાજનીતિ

રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન તરીકે ગહેલોતની ૧૭મીએ તાજપોશી

જયપુર :  રાજસ્થાનના નિયુક્ત મુખ્યમંત્રી અશોક ગહેલોતની ૧૭મી ડિસેમ્બરના દિવસે

ગાંધી-સરદાર વગર આધુનિક ભારતની કલ્પના થઈ શકે નહીં

અમદાવાદ :  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સરદાર સાહેબની પુણ્યતિથિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા અને ભાવભિની શ્રદ્ધાંજલિ આપી હતી.…

ફાઈલોની ચકાસણી વગર જ ક્લિનચિટ કઈ રીતે મળી શકે

નવી દિલ્હી :  રાફેલ કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાના ૨૪ કલાક બાદ પણ કોંગ્રેસ અને ભાજપ

રાયબરેલીમાં નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇ ભારે ઉત્સુકતા

નવી દિલ્હી : મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢ જેવા ત્રણ મહત્વપૂર્ણ રાજય હાથમાંથી ગુમાવી દીધા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી…

લાંબી મડાગાંઠનો અંત : ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે હશે

જયપુર :  રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને ચાલી રહેલી ચર્ચા અને ખેંચતાણનો આખરે અંત આવી ગયો છે. લાંબી મડાગાંઠ…

મતદાન સર્વે પરિણામ ઉપર પ્રતિબંધ મુકાયો

અમદાવાદ : આગામી તારીખ ૨૦ ડિેસેમ્બર-૨૦૧૮ના રોજ ૭૨-જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી દરમિયાન મતદાન અંગેના સર્વેક્ષણ અને…

Latest News