રાજનીતિ

વચગાળાના બજેટમાં શું હશે

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પહેલી ફેબ્રુઆરીના દિવસે વચગાળાનું બજેટ રજૂ કરવા જઇ રહી

એરસેલ કેસ : ચિદમ્બરમની ૧૮ સુધી ધરપકડ નહીં થાય

નવીદિલ્હી: ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને ધરપકડથી વધુ રાહત મળી ગઈ છે. એરસેલ-

અમે કોઇનેય છેડતા નથી પરંતુ છેડવામાં આવે તો છોડતા નથી

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત નેશનલ કેડેટ કોર્પ્સ રેલીમાં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું.

સત્તામાં આવીશું તો ગરીબ લોકોને ન્યૂનતમ રકમની ગેરન્ટી : રાહુલ

રાયપુર : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે એક મોટી જાહેરાત છત્તીસગઢમાં કરીને ભાજપની ઉંઘ હરામ કરી દીધી હતી. રાહુલ

તમિળનાડુમાં સ્થિતી સુધારવા કવાયત

લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી તેની છાવણીમાં કેટલાક નવા પક્ષોને સામેલ કરવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.

પ્રિયંકાની એન્ટ્રીથી ટક્કર વધુ રોચક

દેશની રાજનીતિમાં ઉત્તરપ્રદેશ સૌથી મહત્વપૂર્ણ છે. લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની ભૂમિકા હમેંશા નિર્ણાયક રહે છે. તમામ લોકો

Latest News