રાજનીતિ

બીપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત ૧૦ જિલ્લાઓમાં ગુજરાત સરકારે ?.૧૧.૬૦ કરોડની ત્વરિત નુકશાન વળતર સહાય ચૂકવી

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કુદરતી આફતોમાં રાજ્ય સરકાર ઝીરો કેઝ્‌યુલીટીના ધ્યેયમંત્ર સાથે અસરકારક કામગીરી કરતી આવી છે…

વિદેશી રોકાણકારોનો વિશ્વાસ કે પ્રધાનમંત્રી મોદી ફરી સત્તામાં આવશે 

મુંબઈ હાલમાં તે દેશની અર્થવ્યવસ્થાનું મહત્વનું સૂચક બની ગયું છે. આ સાથે રાજકીય શક્તિની ગતિવિધિ સાથે તેના ધબકારા પણ ઉપર…

PM મોદી ૨ દિવસમાં ૪ રાજ્યની મુલાકાત લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રવાસે જઈ રહ્યા છે જો કે આ પ્રવાસ દેશમાં દેશના ચાર રાજ્યોમાં છે. ત્યારે પીએમ…

કેટલાક દેશો આતંકવાદને આપી રહ્યા છે પ્રોત્સાહન :PM મોદી

PM નરેન્દ્ર મોદીએ SCO સમિટમાં પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે કેટલાક દેશો આતંકવાદને પ્રોત્સાહન આપી…

૭ જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દિલ્હી જશે

ભાજપના કેન્દ્રીય સંગઠનના માળખામાં ફેરફાર પહેલાં દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. ૭ જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ…

તમિલનાડુ સરકાર ઓછાં ભાવે ટમેટા વેચશે

દેશભરમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. તમિલનાડુ સરકારે આ વધતી કિંમતોને લઈને ફાર્મ ફ્રેશ આઉટલેટ્‌સ મારફતે લોકોને રાહત આપવા…

Latest News