રાજનીતિ

પીએમ મોદીએ પાકિસ્તાનથી અમારી આઝાદી માટે સર્મથન કરવું જોઇએ : પીએમ કાદરી

બલૂચિસ્તાનની દેશનિકાલ સરકારના વડાપ્રધાન નૈલા કાદરી આ દિવસોમાં પાકિસ્તાનથી બલૂચિસ્તાનની આઝાદીની માંગણી કરતા બલૂચ લોકોના અભિયાનને વધુ તીવ્ર બનાવવા ભારતમાં…

કોણ છે ૧૦૦ વર્ષીય યોગ ટીચર શાર્લોટ શોપા, જેનો વડાપ્રધાને મન કી બાતમાં ઉલ્લેખ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમ દરમિયાન ફ્રાન્સની શાર્લોટ શોપાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ તાજેતરમાં જ ફ્રાન્સની…

‘મન કી બાત’માં વડાપ્રધાને કહ્યું, “દેશમાં પૂરના કારણે લોકોને પરેશાની વેઠવી પડી”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. ‘મન કી બાત’ કાર્યક્રમમાં પીએમ મોદીએ વરસાદ અને પૂરના…

કારગિલ યુદ્ધને ૨૪ વર્ષ પૂર્ણ થયાપ સેનાના પરાક્રમ અને શોર્યને દેશ આ રીતે કરી રહ્યો છે યાદ

કારગિલ વિજય દિવસ દર વર્ષે ૨૬ જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. કારગિલ યુદ્ધમાં ૫૦૦થી વધુ ભારતીય સૈનિકોએ બલિદાન આપ્યું હતું.…

PM મોદીએ દિલ્હીમાં નવા ITPO કોમ્પ્લેક્સમાં કરી હવન અને પૂજા

G૨૦ ગેનાઇઝેશન (ITPO) કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું છે. ત્યારે ITPO ૧૨૩ એકડમાં ફેલાય છે. હાલમાં જ તેનું રીડેવલપ કરવામાં આવ્યું…

જૂનાગઢમાં બિલ્ડીંગ ધરાશાયી થતાં જેસીબી મોડું પહોંચતા ધારાસભ્યએ કમિશ્નરને ખખડાવ્યાં

જૂનાગઢમાં અતિ ભારે વરસાદે અનેક વિસ્તારમાં તારાજી સર્જી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદને લઈ જર્જરીત અને જૂના…

Latest News