રાજનીતિ

UCC પર સીએમ યોગીનું નિવેદન : ‘વન નેશન વન લો’ લાગુ કરવો પડશે

દેશમાં UCC વિશે ઘણી ખોટી માહિતી છે. આપણે સામાજિક ન્યાયની વાત કરીએ છીએ પણ પરિવારને જ ન્યાય આપી શકતા નથી.…

જ્ઞાનવાપી મસ્જિદ-પરિસર મામલે ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રીનું નિવેદન

અરજી દાખલ કરવામાં આવી છે, જેના પર હાઈકોર્ટ ૩ ઓગસ્ટે પોતાનો ર્નિણય આપશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે…

મણિપુર હિંસા પર સંસદની કાર્યવાહી સ્થગિત, પીયૂષ ગોયલે કહ્યું- સરકાર ચર્ચા માટે તૈયાર

મણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી હિંસા ચાલી રહી છે. હિંસા પર ચર્ચાની માગને લઈને છેલ્લા ઘણા દિવસોથી સંસદમાં હંગામો થઈ રહ્યો…

મોસ્કો પર ડ્રોન હુમલો, પુતિન માટે ખતરાની ઘંટડી સમાન, પુતિનનો ગુસ્સો સાતમા આસમાને

રશિયાની રાજધાની મોસ્કો પર યુક્રેનના હુમલા બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુસ્સે થઈ ગયા છે. પુતિને કહ્યું કે તેઓ નાટો સાથે…

શું મોસ્કો પર ડ્રોન હુમલાએ બાજી બગાડી?… રશિયાના રાષ્ટ્રપતિ પણ શાંતિના પક્ષમાં…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ શાંતિના પક્ષમાં છે. યુક્રેનની આક્રમકતા જ તેમને રોકી શકે છે. અગાઉના દિવસે કેટલાક આફ્રિકન નેતાઓ…

પીએમ મોદીએ પાકિસ્તાનથી અમારી આઝાદી માટે સર્મથન કરવું જોઇએ : પીએમ કાદરી

બલૂચિસ્તાનની દેશનિકાલ સરકારના વડાપ્રધાન નૈલા કાદરી આ દિવસોમાં પાકિસ્તાનથી બલૂચિસ્તાનની આઝાદીની માંગણી કરતા બલૂચ લોકોના અભિયાનને વધુ તીવ્ર બનાવવા ભારતમાં…