રાજનીતિ

‘ચંદ્ર પર લહેરાઈ રહ્યો છે ત્રિરંગો, ભારત ઉજ્વળ ભવિષ્યનો સંકેત આપે છે’ : વડાપ્રધાન મોદી

સંસદનું વિશેષ સત્ર શરૂ ૧૮ સપ્ટેમ્બરથી શરૂ અને ૨૨ સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પહેલા રવિવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે. જેને કારણે સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ ભરાયો છે. આજે…

પ્રધાનમંત્રી મોદીએ એ ર્નિણયો લીધા જેનાથી ભારત દેશને નવી ઓળખ મળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે તેમનો ૭૩મો જન્મદિવસ હતો આ દિવસને યાદગાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી દિલ્હી સહિત દેશભરમાં…

PM એ વિશ્વકર્મા યોજનાના લોકાર્પણ સમયે કહ્યું,’જ્યારે બેંકો ગેરંટી નથી આપતી ત્યારે મોદી ગેરંટી આપે છે..’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના દ્વારકામાં સ્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સ્પો સેન્ટર 'યશોભૂમિ'નું ઉદ્‌ઘાટન કર્યું. PMએ અહીં વિશ્વકર્મા યોજના શરૂ…

‘આરામથી બેસવાનો સમય નથી…ચૂંટણી માટે તૈયાર રહો’ : કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ

હૈદરાબાદમાં યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેના તમામ નેતાઓ અને કાર્યકરોને આગામી ચૂંટણી માટે તૈયાર…

ગુજરાત વિધાનસભા હવે પેપરલેસ વિધાનસભા બની, ટેબલેટ ના આવડ્યું તો..

વ્યક્તિ ઈચ્છે તો શું ન કરી શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા બન્યા છે. ગુજરાત વિધાનસભા…

Latest News