રાજનીતિ

ઝારખંડ : જેએમએમ ગઠબંધનને બહુમતિ , ભાજપને પછડાટ મળી

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના પરિણાંમ આજે જાહેર કરવામાં આવ્યા

નાગરિક કાનુન શુ છે અને વિરોધ કેમ

નાગરિક બિલ ૨૦૧૯ને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા નવમી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે લોકસભામાં રજૂ કરવામા આવ્યુ હતુ.

મોદીની રામલીલા મેદાનની રેલી ઉપર દેશની નજર રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવતીકાલે ૨૨મી ડિસેમ્બરના દિવસે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે યોજાનારી રેલીને લઇને

એનઆરસીને બિહારમાં લાગૂ કરાશે નહીં : નીતિશની ઘોષણા

નાગરિક સુધારા કાનૂન અને એનઆરસીની સામે દેશના અન્ય ભાગોમાં વિરોધ પ્રદર્શન જારી છે ત્યારે બિહારના મુખ્યમંત્રી

ખાસ સમુદાયને ઉશ્કેરવાના પ્રયાસો કોંગ્રેસ કરી રહી છે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયાને સંબોધતાં

નવા નાગરિક કાનુન ઉપર સ્ટે મુકવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

નાગરિક સુધારા કાનુનને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી જુદી જુદી ૫૯ અરજીઓ પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે આજે