News

બે જૂદા ધર્મના લોકો હિન્દુ લગ્ન કાયદા મુજબ લગ્ન કરે તો અમાન્ય : સુપ્રીમ કોર્ટ

કોઈ પણ હિન્દુ લગ્ન કાયદા મુજબ લગ્ન કરી શકે પરંતુ જો કોઇ અન્ય ધર્મની વ્યક્તિ હિન્દુ ધર્મના કાયદા મુજબ લગ્ન…

મહારાષ્ટ્રના પુણેમાં એનસીપી નેતા અજિત પવાર સહિત ૨ સુરક્ષા કર્મચારી અને ૧ ડોક્ટર લિફ્ટ અકસ્માતથી બચી ગયા

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવાર મહારાષ્ટ્રના પુણેમાં લિફ્ટ અકસ્માતમાંથી બચી ગયા હતા. એનસીપી નેતા અને તેમની સાથે ત્રણ અન્ય…

ઝડપી-આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનું વધુ એક કદમ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશાને વધુ વેગ આપવાની નેમ સાથે નવી ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી…

સ્ટાર્ટઅપ્સ માટે સાનુકૂળ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ : ઉદ્યોગ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી

સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા ભાટ ખાતે નેશનલ 'વાર્ષિક સ્ટાર્ટઅપ સમિટ -૨૦૨૩ એમ્પ્રેસેરિયો' નું ઉદ્યોગ રાજ્ય મંત્રી …

સાબરકાંઠા જિલ્લામાં આદિવાસી પ્રજામાં વર તારો જોવાની પરંપરા આજે પણ છે તેઓ દેવ ચકલીની પૂજા કરી ને ઉડાડવામાં આવે છે

ઉતરાયણ ના પરવે આપણે પુણ્ય દાન તો કરીએ છીએ તેવી રીતે જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આ દિવસે દેવ ચકલી ને ઉડાડવાની…

કડકડતી ઠંડીમાં ગીરગઢડામાં રાત્રિના સમયે બે સિંહનુ નાઈટ પેટ્રોલિંગ!..સોશિયલ મીડિયામાં થયો વીડિયો વાયરલ

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા નજીક ગીર જંગલના વન્ય પ્રાણીઓ અવાર નવાર ગ્રામ્ય વિસ્તારમાં આવી પશુના મારણ કરી જતાં હોય છે.…

Latest News