News

કોવિડ-૧૯થી સંક્રમિત દર્દીઓમાં જોવા મળ્યો એક નવો પ્રકારનો રોગ, વૈજ્ઞાનિકોએ આ રોગનું ફેસ બ્લાઇંડનેસ નામ આપ્યું

છેલ્લા ૨ થી ૩ વર્ષમાં કોરોના વાયરસે લોકોનું જીવન બદલી નાખ્યું છે. આ ખતરનાક વાયરસે એક તરફ હસતા-રમતા પરિવારોને વેર-વિખેર…

સદગુરુના સ્વધર્મ અને સ્વરૂપ માટે માટી બનવું પડે છે

સદગુરુ રણછોડદાસજી મહારાજની ભૂમિ ઉપરથી પ્રવાહિત રામકથાના છઠ્ઠા દિવસે બાપુએ કહ્યું કે ગુરુનો સ્વભાવ,સ્વરૂપ,સ્વધામ સ્વધર્મ વિશે સંવાદ કરીએ છીએ.આપણે જોયું…

તમિલનાડુના યુવાન શિવાસુર્યને આરંભી કાશ્મીરથી કન્યાકુમારી સુધીની 3620 કિલોમીટરની સાયકલયાત્રા શહેરા.

ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેન્ટ ચેન્જની સમસ્યા સામે કેવી રીતે બચી શકાય તે સંદેશા સાથે તમિલનાડુના યુવાને કાશ્મીરથી કન્યાકુમારી 3620 કિલોમીટરની…

મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ હોમ હર્ષ સંઘવીએ અનંત યુનિવર્સિટી ખાતે સાયબર સેફ મિશન સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન કર્યું

અનંત નેશનલ યુનિવર્સિટી, ભારતની પ્રથમ ડિઝાઇનએક્સ યુનિવર્સિટીએ સાયબર સેફ મિશન સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન કર્યું, જે લોકોને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા…

કારવાલે અબશ્યોર હવે કેરકે પ્રા. લિ. સાથે મળી ને અમદાવાદ માં ગુજરાત નો સૌથી મોટો જુની ગાડી નો શોરૂમ ખોલશે

કારટ્રેડ ટેકનું કારવાલે અબશ્યોર, જે જુની ગાડી ખરીદનારાઓ અને વિક્રેતાઓને વિશ્વ કક્ષાનું ઓનલાઈન-ઓફલાઈન શોપિંગ અનુભવ પ્રદાન કરતું વિશિષ્ટ પ્લેટફોર્મ છે,…

તપ વગર ક્યારેય તેજ નહીં આવે અને તેજ વધશે તો તમસ ખતમ થઇ જશે. તમસ ઘટતા જ તત્વનો પરિચય થવા માંડશે.

પાંચમા દિવસની કથામાં શિવને ધ્યાનમાં રાખીને તેમના સ્વભાવનું વર્ણન થયું.શિવજી ત્રિભુવન ગુરુ સદગુરુ છે તો એમનું સ્વરૂપ પણ આપણે જોઇશું.…