News

રાજકીય નેતાઓ ભાષણોમાં લોકોને ધર્મના નામે ઉશ્કેરવાનું બંધ કરે : સુપ્રીમ કોર્ટ

વર્તમાન રાજકારણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે દિવસથી રાજનેતાઓ…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લલિત મોદીને ભાગેડુ ગણાવીને કેન્દ્ર સરકાર પર ઉઠાવી રહ્યા છે સવાલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભાગેડુ લલિત મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેમને ભાગેડુ ગણાવીને કેન્દ્ર સરકાર પર સવાલ…

દેશના અનેક ભાગોમાં રામ નવમીની ધાર્મિક ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી ઉજવણી

દેશના અનેક ભાગોમાં રામ નવમીની ધાર્મિક ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી છે. હિંદુ ધર્મમાં રામ નવમીના તહેવારના દિવસે…

સનાતન ધર્મને કોઈ પ્રમાણપત્રની જરૂર નથી, તે ગઈકાલે હતો, આજે છે અને આવતીકાલે રહેશે : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે સનાતન અનાદિ કાળથી અસ્તિત્વમાં છે અને ભવિષ્યમાં પણ અસ્તિત્વમાં રહેશે. તે સમયની…

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ડોલીબેન દેસાઈ ઈન્સ્ટિટ્યુટમાં સેમિનાર યોજાયો

ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિરલ દેસાઈ દ્વારા પલસાણાની ડોલીબેન દેસાઈ ઈન્સ્ટિટ્યુટમાં ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટચેન્જ’…

પુજારા ટેલિકોમની મજબૂત વિસ્તરણ યોજના; હાયર ક્યુનોચી 5 સ્ટાર હેવી – ડ્યુટી પ્રો એર કંડિશનર હવે પૂજારા ટેલિકોમ પર ઉપલબ્ધ છે

પુજારા ટેલિકોમ, ભારતની સૌથી ઝડપથી વિકસતી મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ગેજેટ રિટેલ ચેઈન, તેના પ્રોડક્ટ શ્રેણીઓમાં વિસ્તરણ માટે તૈયાર છે અને…