News

લોરેન્સ બિશ્નોઈ સહિત ગેંગસ્ટરોને આંદામાનની જેલમાં શિફ્ટ અંગે NIAની ગૃહમંત્રાલય પાસે માંગ

દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતની જેલોમાં બંધ ખતરનાક ગેંગસ્ટર કે ગુંડાઓ પર સકંજો કસવામાં આવી રહ્યો છે. ત્યારે આ…

રાજીનામું આપવાનું મન બનાવ્યા બાદ સીએમનો વિચાર બદલાયો, કહ્યું “બધુ પૂર્વ આયજિત”

મણિપુર હિંસાને લઈને રાજ્યના સીએમ સહિત કેન્દ્ર સરકાર સતત શાંતિના પગલા લઈ રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ તો મણિપુરમાં…

અમરનાથ યાત્રિકો સાથે ઠગાઈ આચરનારા શખ્શો પોલીસની ઝબ્બે

અમરનાથ યાત્રાના ભક્તોને નકલી રજીસ્ટ્રેશન સ્લિપ આપીને ઠગીના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે યાત્રિકોને નકલી સ્લિપ વેચવા બદલ પોલીસે…

યુનિફોર્મ સિવિલ કોડ પર ચાલી રહેલા રાજકારણ વચ્ચે માયાવતીનું મોટું નિવેદન

હાલમાં સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું…

રાજધાની દિલ્હીમાં ભજનપુરા ચોકમાંથી દરગાહ અને મંદિર હટાવવામાં આવ્યા

દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે રોડ પર સ્થિત મંદિર અને સમાધિ પર પ્રશાસનને બુલડોઝર ચલાવ્યુ છે. આ દરમિયાન મોટી…

IIT‌ ખડગપુરમાં ભીષણ આગ

ખડગપુર IIT‌માં મધરાતે ભીષણ આગ લાગી હતી. ભયાનક આગમાં એલબીએસ હોલ કોમન રૂમમાં રાખેલા ઘણા દસ્તાવેજો અને સામાન બળીને રાખ…