News

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી

બાગેશ્વર ધામના પુજારી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને વાય કેટેગરીની સુરક્ષા આપાવામાં આવી છે. મધ્ય પ્રદેશ સરકારના ગૃહમંત્રાલયે તેના સંબંધમાં આદેશ…

વડાપ્રધાન મોદીના સન્માનમાં ‘તિરંગા’ના રંગમાં રંગાયું ઓસ્ટ્રેલિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસને ભારતીય તિરંગાના રંગોથી ઝગમગી ઉઠ્‌યા હતા. મોદીએ બુધવારે આ…

“હું પીએમ મોદીને માત્ર મહેમાન નહી વિશ્વ ગુરુ માનું છું” : એન્થોની અલ્બેનિસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોનો વિદેશ પ્રવાસ કરીને ભારત પરત ફર્યા છે. આ દરમિયાન તેમનું એરપોર્ટ પર હાર પહેરાવીને ભવ્ય…

ધોરણ ૧૦નું ગુજરાતી માધ્યમનું ૬૨.૧૧ ટકા પરિણામ

ગુજરાત બોર્ડ ૧૦નું  ૬૪.૬૨ રિઝલ્ટ ૨૫ મે ૨૦૨૩ના રોજ જાહેર કરવામાં આવ્યું. ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ gseb.org…

પ્રધાનમંત્રીએ કહ્યું ‘મંદિર પરના હુમલા સ્વીકાર્ય નહી’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સિડનીમાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર…

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાને લઈ શાહપુર, દરિયાપુરમાં પોલીસ જવાનોનું ફૂટ પેટ્રોલિંગ

અમદાવાદમાં આગામી ૨૦ જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાના એક મહિના પૂર્વે જ અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી…

Latest News