News

વાલીઓ અને NSUIના વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર સાથે FRC કચેરીમાં ધામા નાંખ્યા

રાજ્યભરમાં શાળા-કૉલેજોનું ફી વધારાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે, હવે આ મામલે રાજકોટમાં વાલીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. શાળાઓમાં…

મુખ્યમંત્રી, ગૃહમંત્રી, દરેક મંત્રીએ કર્યા યોગ

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના વાય જંક્શન ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન…

૧.૫૦ લાખ લોકોએ એક સાથે યોગ કરી ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધ્યો

૨૧ જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે  છે. આંતરરાષ્ટ્રીય યોગ…

ઇરાનમાં બંધક બનાવાયેલુ દંપતી અમદાવાદ પહોંચ્યુ

અમદાવાદથી અમેરિકા જવા નીકળેલા દંપતી ઈરાનમાં બંધક બનાવાયેલુ હતું જે અમદાવાદ આવી પહોંચ્યુ છે. બંન્ને દંપતીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે.…

મધ્યાહન ભોજનમાં નીકળેલી મૃત ગરોળી મુદ્દે સરકાર એકશનમાં આવી

નવસારીના ચીખલીની એક શાળામાં મધ્યાહન ભોજનમાં નીકળેલી મૃત ગરોળી મુદ્દે સરકાર એકશનમાં આવી છે. યોગ કાર્યક્રમમાં શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયાએ મધ્યાહન…

રથયાત્રા દરમિયાન સર્જાયેલ દુર્ઘટનામાં મૃતકના પરિવાર અને ઈજાગ્રસ્તોને સહાય અપાશે

અમદાવાદમાં ૨૦ જૂને એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. આ દરમિયાન એક દુઃખદ ઘટના બની હતી.…

Latest News