News

ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ સી. એસ. આર ફાઉન્ડેશન તરફથી નાગરિકોને ક્રેડાઈ ગાર્ડનની અનુપમ ભેટ

ક્રેડાઈ અમદાવાદ- ગાહેડના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ જણાવ્યું હતું કે,શહેરી વિકાસમાં સમાજના તમામ લોકોને પાયાની સુવિધાઓ પ્રદાન કરવામાં મદદરૂપ બની શકાય…

અમરનાથ શ્રાઈન બોર્ડએ યાત્રાળુઓ માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુકિંગ શરૂ કર્યું

૧લી જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ એ યાત્રાળુઓ માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુકિંગ શરૂ…

મણિપુર હિંસાને લઈ વિપક્ષના કેન્દ્ર પર પ્રહાર, વડાપ્રધાન મોદી પાસે હસ્તક્ષેપની કરી માંગ

મણિપુરમાં હિંસાની આગ હજુ શાંત પડી રહી નથી. છેલ્લા દોઢ મહિનાથી રાજ્યમાં હિંસા ચાલી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના…

વાવાઝોડામાં સરકારની કામગીરીના કવિએ વખાણ કરતા PM મોદીએ આભાર માન્યો

બિપરજોય વાવાઝોડાએ જખૌ બંદર સહિત કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળ્યું છે. ત્યારે તંત્રની અગમચેતી અને હવામાન વિભાગની સચોટ આગાહીને પગલે ગુજરાત…

મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું, “કચ્છના લોકોએ હિમ્મતથી વાવાઝોડાનો સામનો કર્યો..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી ત્યારે પીએમએ ગુજરાતના કચ્છમાં આવેલ બિપરજોય વાવઝોડાને લઈને વાત કરી હતી.…

શિયાળુ વાવાઝોડાથી બ્રાઝિલમાં તબાહી, ૧૧ના મોત, ૨૦ લાપતા

શિયાળુ વાવાઝોડું હાલમાં બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલમાં તબાહી મચાવી રહ્યું છે. શુક્રવારે આ વાવાઝોડામાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત…

Latest News