News

બિપોરજોય વાવાઝોડા નાં અસરગ્રસ્તોને મોરારિબાપુ ની સહાય

ગુજરાતનો દરિયા કિનારો અત્યારે બિપોરજોય નામક વાવાઝોડાનો સામનો કરી રહ્યો છે. વેરાવળ પોરબંદર દ્વારકા અને કચ્છના અનેક વિસ્તારોમાં અનેક લોકોનું…

અયોધ્યાના રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરીએ PM મોદીને પૂજાનું આમંત્રણ

૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અયોધ્યામાં રામલલા વિરાજમાનની પૂજાને લઈને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પીએમ મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેના…

વિપક્ષે લાઠીચાર્જનાં કૃત્યને મહારાષ્ટ્રમાં મુઘલોની વાપસી ગણાવી

રવિવારે, મહારાષ્ટ્ર પોલીસે કથિત રીતે પુણે જિલ્લાના પંઢરપુરમાં મંદિરમાં જતા વારકરી ભક્તો પર લાઠીચાર્જ કર્યો હતો. આ પ્રકારની ઘટના પ્રથમ…

ગીર સોમનાથમાં CPR ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો

ગીર સોમનાથમાં રામમંદિર ખાતે જિલ્લાના ૧૧૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ માટે જીવન રક્ષક CPR ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો. આકસ્મિક સંજોગોમાં લોકોનો…

મહારાષ્ટ્રના મુંબ્રામાં ૪૦૦ થી વધુ લોકોએ પોતાનો ધર્મ બદલી નાખ્યો

ગેમિંગ એપ દ્વારા યુવાનોના ધર્માંતરણ કરવાના આરોપી શાહનવાઝ ઉર્ફે બદ્દોની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસ આજે તેને કોર્ટમાં…

રિવરફ્રન્ટ ખાતે “હેપ્પી ટીમ” દ્વારા એન્વાયરમેન્ટનો મેસેજ આપવા “ગ્રીન રન”નું આયોજન

પૃથ્વી પર ગ્રીન એન્વાયરમેન્ટ દરેક માટે ખૂબ જ જરૂરી છે. આ હેતુસર સેવ એન્વાયરમેન્ટનો મેસેજ આપવા માટે તેમજ લોકો વધુમાં…

Latest News