News

જ્ઞાનવાપી બાદ હવે આ મસ્જિદોનો પણ સર્વે કરાવવાની ઉઠી માંગ

ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદનું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) કરવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટે તેની મંજૂરી આપી દીધી છે. હવે…

હરિયાણાના નૂહ હિંસા અંગે નોંધાયેલી ચાર FIR સામે આવી

હરિયાણાના નૂહમાં હિંસા દરમિયાન નલહર મંદિર અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પર થયેલા હુમલા બાદ નોંધાયેલી એફઆઈઆરની વિશેષ વિગતો સામે…

નૂહ-માનેસરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ લંબાયો, બે રાજ્યો એલર્ટ મોડ પર

હરિયાણાના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. ગુરુગ્રામના નૂહ, ફરીદાબાદ, પલવલ અને સોહના, પટૌડી અને માનેસરમાં ઈન્ટરનેટ…

જ્ઞાનવાપી કેમ્પસમાં સર્વે ચાલુ રહેશે, હાઈકોર્ટનો આદેશ યથાવત

અલાહાબાદ હાઈકોર્ટે વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસમાં થયેલા સર્વે અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે ASI સર્વે ચાલુ રહેશે. હાઇકોર્ટે…

ઉત્તરપ્રદેશ શાહજહાંપુરના RSS કાર્યાલય પર પથ્થરમારો, તોફાનીઓએ કાર્યકરોને મૂઢ માર માર્યો

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં આરએસએસ કાર્યાલયની દિવાલ પર પેશાબ કરવાની ના પાડતા બબાલ થઈ હતી. તોફાનીઓએ વિદ્યાર્થી પ્રચારક સાથે અન્ય…

ગુજરાતમાં આંખની સંભાળમાં ક્રાંતિ લાવવા માટે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે હાઈ-ટેક આઈ મોબાઈલ બસનું ઉદ્ઘાટન કર્યું

ભારત અને ગુજરાતની સૌથી ઝડપથી વિકસતી આંખની હોસ્પિટલોની સાંકળમાંની એક, ગાંધીનગર સ્થિત તેજ આઇ સેન્ટર એ આજે ગુજરાત રાજ્યના માનનીય…