News

અમદાવાદમાં 50,000 વૃક્ષો વાવવાનો મિર્ચી અને ચિરીપાલ ગ્રૂપનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક

જાણીતી એન્ટરટેઈનમેન્ટ કંપની, મિર્ચીએ ફરી એકવાર લોકોને અમદાવાદનું હરિયાળું ભવિષ્ય બનાવવા માટે પ્રોત્સાહિત કરવા પગલાં લીધાં છે. મિર્ચીએ ચિરીપાલ ગ્રૂપ…

અમદાવાદમાં વંદે ભારત ટ્રેનના TT ટ્રેનમાં ચઢવા જતા નીચે પટકાયા

અમદાવાદમાં વંદે ભારત ટ્રેનના ટીટી સાથે એક દુર્ઘટના બનતા રહી ગઇ છે. ટ્રેનમાં ચઢવા જતા ટીટી નીચે પટકાયા હતા. ટીટી…

ગુજરાત સરકાર અને માઈક્રોન વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા , ૨૦ હજાર લોકો માટે રોજગારની તકો પણ ઊભી થશે

સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરતી અમેરિકન કંપની માઈક્રોને ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. જો માઈક્રોનના ભારતમાં…

અમદાવાદના મણિનગરમાં ૭૦ વર્ષ જૂના ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી

અમદાવાદમાં ભારે વરસાદના કારણે  મણીનગરમાં ઈમારતનો એક  ભાગ ધરાશાયી થયો હતો. ઉત્તમનગર સ્લમ ક્વાર્ટરની ઈમારતનો ભાગ ધરાશાયી થતાં ફાયરની ટીમ…

સૌરાષ્ટ્રમાં હવે ૯ ટ્રેનો ઈલેક્ટ્રિક એન્જિન સાથે દોડશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરો માટે સારા સમાચાર છે. રેલવે વિભાગ દ્વારા રાજકોટ રેલવે ડિવિઝનમાં ૪૩૩ કિલોમીટરનું ઇલેક્ટ્રિકફિકેશનનું કામ પૂર્ણ થતાં…

ભચાઉના હત્યા કેસમાં પોલીસે એક નિર્દોષની ધરપકડ કરી

કચ્છના ભચાઉમાં એક હત્યાના કેસમાં પોલીસ તપાસમાં બેદરકારી રાખનાર કચ્છના પોલીસ અધિકારી સામે કાર્યવાહી થશે. ભચાઉ પોલીસની કામગીરી સામે હાઈકોર્ટ…

Latest News