News

કેડિલા ફાર્માસ્યુટિકલ્સની રેબીઝ રસી, ‘ThRabis® એ સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂરા કર્યા

અમદાવાદ: કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ThRabis® ના ત્રણ વર્ષ પૂરા કર્યા છે, જે વિશ્વની પ્રથમ ત્રણ-ડોઝ રેબીઝ રસી છે, જેણે હડકવાની સારવારમાં પરિવર્તન લાવ્યું છે અને તેની…

હવે વ્યક્તિની હેલ્થ ઈન્સ્યોરન્સ કવરેજની જરૂરિયાતોને સંબોધવા AI નો ઉપયોગ

-        એઆઈ સંચાલિત ટુલ 'હેલ્થ શિલ્ડ એડવાઈઝર' યુનિક જીવનશૈલી અનુસાર શ્રેષ્ઠ આરોગ્ય વીમાની પસંદગી કરવામાં મદદ કરશે અમદાવાદ : ફ્યુચર જનરલ ઈન્ડિયા ઈન્સ્યોરન્સે ઈન્ડસ્ટ્રીનું પ્રથમ…

અર્થ ડે નિમિત્તે અમદાવાદની  સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેતરની મુલાકાત લઈને પ્રકૃતિને જાણવાનો પ્રયત્ન કર્યો

અમદાવાદ 24 એપ્રિલ 2025: અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલ ઇસ્ટ ના વિદ્યાર્થીઓએ વર્લ્ડ અર્થ ડેની  ઉજવણી કરી,  પોસ્ટર-મેકિંગ અને સ્લોગન-લેખન પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણીય જાગૃતિ લાવવા સાથે તેમની…

ગુજરાત એસટી વિભાગે ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના કરી, માત્ર એક પાસથી આખા ગુજરાતમાં ફરવાની મજા માણી શકાશે

ઉનાળાના વેકેશનમાં રાજ્યના નાગરીકો ગુજરાતની કલા-સંસ્કૃતિ-પ્રવાસન સ્થળોની મુલાકાત કરી શકે તેમજ ઉદ્યોગ એકમો સાથે સંકળયેલા નાગરીકો ગુજરાતમાં પોતાના ઉદ્યોગને વિકસાવવા…

કથાકાર મોરારીબાપુએ પહેલગામ આતંકી હુમલાની ઘટના વખોડી, પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી…

પહલગામમાં આતંકી હુમલા બાદ બોલિવૂડ સિલેબ્સ પણ આઘાતમાં સોશિયલ મીડિયામાં શેર કરી સંવેદના

તા. 22 એપ્રિલ 2025ને મંગળવારના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક અને ર્નિદય આતંકી હુમલાએ સમગ્ર દેશને ધ્રુજવી નાખ્યો છે. આ…

- Advertisement -
Ad image