News

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ બની શિક્ષણનુ મંદિર, કેદી વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ

ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનો કોઈ પણ નાગરીક શિક્ષણથી વંચિત…

કંપનીમાં કુલરનું ઠંડુ પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોને ઝેરી અસર થતા હોસ્પિટલ ખસેડાયા

સુરતના કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાબતે…

ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો, હવે વિકાસના કામો માટે 1.50 કરોડના 2.50 કરોડ રૂપિયા આપવામાં આવશે

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારતના નિર્માણના આહવાનને ગુજરાતમાં વિકસિત ગુજરાતથી ઝિલી લેવાની દિશામાં એક…

15 એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે, નવા સંગઠનની રચના પર ચર્ચા થશે

અમદાવાદમાં આયોજિત કોંગ્રેસના ૮૪માં અધિવેશનમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય બાબતે ચર્ચા કરતાં કે.સી. વેણુગોપાલે કહ્યું હતું…

કેનેરા HSBC લાઈફ ઈન્શ્યુરન્સ દ્વારા યુનિટ લિંક્ડ વ્યક્તિગત બચત જીવન વીમા યોજના પ્રોમિસ4ગ્રોથ પ્લસ લોન્ચ કરાઈ

નવી દિલ્હી: કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ લિમિટેડ (‘‘કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ’’) દ્વારા તેના ગ્રાહકોને સંપત્તિ નિર્માણ અને જીવન રક્ષણનું સંમિશ્રણ…

જગદગુરુ શંકરાચાર્ય બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેસ પેજીસના સંસ્થાપકને આશીર્વાદ આપવા પહોંચ્યા

જગદગુરુ શંકરાચાર્ય તેમના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેઝ પેજીસના સંસ્થાપક એડિટર શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી…

Latest News