News

યુકેમાં નાગરિકત્વના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ ચાલુ, નવી નિતિ થશે લાગુ

લંડન : યુકેમાં સેટલ થવા માગતા હોવ એટલે કે નાગરિકતા મેળવવા માગતા લોકો માટે એક ખૂબ મહત્વના સમાચાર આવ્યા છે…

મ્યાનમારમાં સેનાએ શાળા પર કરી એરસ્ટ્રાઇક, 20 વિદ્યાર્થી સહિત 22ના મોત

નેયપાયતાવ : વિનાશક ભૂકંપમાંથી બહાર નીકળવામાં મદદ કરવા માટે માનવતાવાદી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે,…

13 થી 23 મે સુધી યોજાશે તિરંગા યાત્રા, ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન

જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને…

રોકાણકારો તૈયાર રહેજો, આવી રહ્યો છે એક્રેશન ફાર્માસ્યુટિકલ્સનો IPO, અહીં વાંચો રોકાણ સહિતની માહિતી

અમદાવાદ : અમદાવાદમાં મુખ્ય મથક ધરાવતી ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદક, એક્રેશન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે જાહેરાત કરી છે કે, તેનુ પ્રારંભિક જાહેર ભરણું (IPO)…

છત્તીસગઢમાં ભીષણ અકસ્માત : રાયપુર-બાલોદાબાજાર હાઈવે પર ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણમાં 13 લોકોના મોત

રાયપુર : છત્તીસગઢમાં ગઈ કાલે મોદી રાત્રે એક ભયંકર માર્ગ અકમાત સર્જાયો હતો, રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક એક…

અમે પાકિસ્તાનના ન્યુક્લિયર ઠેકાણા પર હુમલો કર્યો નથી: એર માર્શલ એકે ભારતી

નવી દિલ્હી : પહાલગામમાં હુમલા બાદ બન્ને દેશો વચ્ચે વધેલા તણાવ બાદ ભારતીય સેનાના ત્રણેય પાંખના અધિકારીઓએ મીડિયાને સંબોધન કર્યું…

Latest News