News

ન્યુ ઉપાસના વિનય મંદિર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદમાં સારંગપુર સ્થિત ઉપાસના વિનય મંદિર ખાતે સરસ્વતી દેવી પૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન સરસ્વતી દેવીની પૂજા-અર્ચના…

પૂજા અને પ્રેમનો પર્વ એટલે વસંત પંચમી

મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમને વસંત પંચમી તરીકે ઓળખવામાં આવે છે.  આ દિવસનું જેટલું મહત્વ ધાર્મિક દ્રષ્ટિએ છે તેટલું જ…

ઓએનજીસી એચપીસીએલમાં સરકારના તમામ ૫૧ ટકા શેરની ખરીદી કરશે

ઓઇલ એન્ડ નેચરલ ગેસ (ઓએનજીસી) હિંદુસ્તાન પ્રેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ) (બીએસઇ/એનએસઇઃ ૫૦૦૧૦૪) માં સરકારના તમામ ૫૧.૧૧ ટકા શેરની ખરીદી કરશે. આ…

ટૂંકી વાર્તા – આશીર્વાદ

શહેર આખામાં એકજ ચર્ચા છે. સાધ્વીજીના આશીર્વાદ મળે તો બેડો પાર થઇ જાય. સંધ્યા આરતી પૂંજા પછી સાધ્વીજીના આશીર્વાદ હંમેશાં…

ભારતના નવી ચૂંટણી કમિશ્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ચૂંટણી કમિશનના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ઓમ પ્રકાશ રાવતની નિયુક્તિ કરવામાં આવી છે. ૨ ડિસેમ્બર, ૧૯૫૩માં…

કયા 20 MLA ને આમ આદમી પાર્ટી દ્વારા ડિસ્ક્વોલિફાય કરાયા ?

આમ આદમી પાર્ટી દ્વારા 20 MLA ને મંત્રીમંડળ માંથી ડિસ્ક્વોલિફાય કરી અને નિષ્કાશીત કરાયા છે. આ ઘટના થી પાર્ટી માં…

Latest News