News

કલાના ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન બદલ ૧૫ કલાસાધકોને સંસ્કાર વિભૂષણ એવોર્ડ અર્પણ

સુરત: છેલ્લા ૨૫ વર્ષથી કલાકારો અને કલાક્ષેત્રને ઉત્તેજન અને પ્રોત્સાહન માટે કાર્યરત ‘સંસ્કાર ભારતી’ ગુજરાત પ્રાંત દ્વારા સુરતના ગાંધી સ્મૃતિ…

એપલની નવી પ્રોડક્ટ હોમપોડ ભારતમાં લોન્ચ

હોમ ઓટોમેશન ની અંદર ભારત માં ફક્ત એમેઝોન ઈકો અને અમુક લોકલ પ્રોડક્ટ પ્રચલિત હતી. પરંતુ હવે તેને હરીફાઈ આપવા…

૧૩ હજાર રેલવે કર્મચારીઓની નોકરી જઇ શકે છે

ભારતીય રેલવેમાં નોકરી કરી રહેલા ૧૩ હજાર કર્મચારીઓને નિલંબિત કરવામાં આવી શકે છે. આ તમામ કર્મચારીઓ લાંબા સમયથી બિનસત્તાવાર રીતે…

ભવનાથ, ભભુતી, ભજન, ભવેશ્વર અને ભોજનનો સમન્વયીત મેળો એટલે મહાશિવરાત્રીનો ભાતીગળ મેળો

ગુજરાત અથવા દેશભરમાં ઉજવાતા ભાતીગળ મેળાઓમાં કુંભના મેળાની જેમ મહાદેવ ભોળાનાથના નામ (શિવ) સાથે જોડાયેલ શીવરાત્રીનો મેળો ગરવા ગિરનારની ગોદમાં…

ગુજરાતમાં પીવાના પાણીનુ જળસંકટ ટળ્યું

ગુજરાતમાં આવનારા ઉનાળામાં જળસંકટ આવશે તે બાબતથી સૌ કોઇ ચિંતાગ્રસ્ત હતા.  ગુજરાતમાં જે લોકો પીવાના પાણી માટે નર્મદા પર આધારિત…

ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ

જૂનાગઢના ભવનાથ તળેટીના ભકિતમય અને પરંપરાગત મહાશિવરાત્રીના મેળાનો આજે મહા વદ નોમના પવિત્ર દિને ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે વિધિવત પ્રારંભ…