મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સૌજન્ય શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ગઈ કાલે દિલ્હી પહોંચ્યા હતા…
બ્યુરો ઓફ ઇમીગ્રેશન તરફથી મળતા રાષ્ટ્રીયતા અને એરપોર્ટ પ્રમાણેના આંકડાઓના આધાર પર પર્યટન મંત્રાલય વિદેશી પ્રવાસીઓના આગમનની સાથે ઇ-પર્યટક વીઝા…
શિવરાત્રી એટલે પ્રભુ ભક્તિમાં લીન થઈ જવાનો ઉત્સવ. આ શિવરાત્રી પર શિવશંકરને ભજવા માટે આમ તો ઘણા ગીતો અને ભજનો…
કેરળના કોચીન શિપયાર્ડમાં સમારકામ દરમિયાન એક જહાજમાં આગ લાગવાની ઘટના ઘટી છે. આ ઘટનામાં પ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે…
શિવરાત્રી એટલે મહાદેવની આરાધનામાં લીન થવાનો પર્વ. શિવરાત્રી એટલે દેવોનાં દેવને પ્રસન્ન કરવાનો ઉત્સવ. શિવરાત્રી એટલે ભગવાન શિવની રુદ્રી કરીને…
અંડમાન દ્વીપ પર સવારે ભૃંકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા સવારે ૮.૯ મિનિટે અનુભવાયા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ…
Sign in to your account