News

બે મિનિટનું મૌન પાળી શહીદો પ્રત્યેનું ઋણ અદા કરો

શહીદ દિન - ૩૦મી જાન્યુઆરી: શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર ૩૦મી જાન્યુઆરી, ર૦૧૮ના રોજ સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે…

બજેટ સત્ર પૂર્વે પ્રધાનમંત્રીએ મીડિયા સમક્ષ આપેલું વક્તવ્ય

ગત સત્રમાં સુપ્રીમ કોર્ટના આદેશ ઉપરાંત પણ ત્રણ તલાક, (ત્રિપલ તલાક) સંસદમાં અમે પસાર ન કરાવી શક્યા. હું આશા રાખું…

અમદાવાદમાં જોવા મળશે ત્રણ અસામાન્ય ચંદ્ર ગ્રહણ ઘટનાઓ

અમદાવાદમાં જોવા મળશે ત્રણ અસામાન્ય ચંદ્ર ગ્રહણ ઘટનાઓ સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ - ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ "સુપર મૂન - બ્લ્યુ મૂન…

રાજકોટ શહેરમાં પ્રથમ વખત ભ્રમરગીત રસામૃત મહોત્સવનું આયોજન

રાજકોટઃ શ્રી દ્વારકેશલાલજી મહારાજના કંઠે ૩૧મી સુધી ચાલનારી કથામાં મોટી સંખ્યામાં વૃજવાસીઓ ભ્રમરગીતનું  રસપાન કરી રહયા છે. શ્યામસુંદરના સખા ભ્રમર…

પોલિયોમુક્ત ગુજરાત કરવા પાંચ વર્ષ સુધીના ૮૪ લાખ બાળકોનું રસીકરણ કરાશે

‘પોલિયોમુક્ત ભારત પોલિયોમુક્ત ગુજરાત’ના ધ્યેયને સાકાર કરવા ૧૦૦ ટકા પોલિયોમુક્તિ માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસસંકુલના કોમ્યુનિટી સેન્ટર…

જાણો એનસીસી રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં એનસીસી રેલીને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આ મેળાવડામાં પ્રત્યેક એનસીસી કેડેટ તેમની…

Latest News