News

સુરતના પાંડેસરા વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યા બાબતે પગેરું શોધવામાં પોલીસને આખરે સફળતા મળી 

તાજેતરમાં સુરતનાં પાંડેસરા વિસ્તારમાંથી અજાણી બાળકીની લાશ મળી આવી હતી. આ બાળકી પર દુષ્કર્મ કરી તેની ઘાતકી હત્યા કરાઈ છે.…

ભાજપાના શાસનમાં પૈસાદારોનું વિદેશ તરફનું સ્થળાંતર વધ્યું 

વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૨૪,૦૦૦ ધનકુબેરોએ ભારતની નાગરિકતા છોડી છે તેમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની મોર્ગન સ્ટેન્લીએ પોતાના અહેવાલમાં…

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અહેવાલ:  દેશના 45 ધારાસભ્યો અને 3 સાંસદો સામે મહિલા વિરુદ્ધના અપરાધના કેસો

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ એક અહેવાલ મુજબ દેશના ૪૮ ધારાસભ્યો-સાંસદો સામે મહિલા વિરુદ્ધના અપરાધના કેસ નોંધાયેલા છે. આ…

છેલ્લા પાંચ વર્ષના પ્રમાણમાં પેટ્રોલનો ભાવ તેની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યો

આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવમાં સતત થઇ રહેલા વધારાની સીધી અસર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી…

RBI સહિતની સરકારી બેંકોમાં RTI અરજી ફગાવી દેવાનું વધુ પ્રમાણ: સીએચઆરઆઇનો અહેવાલ

વેંકેટેશ નાયક ઓફ ધ કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિએટીવ(સીએચઆરઆઇ) એવા એક સ્વૈચ્છિક જૂથ દ્વારા કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે એનપીઓના…

આમરણ ઉપવાસ આંદોલન પર બેઠેલા પ્રવીણ તોગડીયાએ ઉપવાસ સમેટી લીધા

વિશ્વ હિન્દુ પરિષદના એક વખતનાં કાર્યકારી આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને મહામંત્રી ડૉ. પ્રવિણ તોગડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠ ભણાવવા માટે આમરણાંત…

Latest News