News

૪૧૦૦ કિ.મી.ની નર્મદા નહેર અને ૨૫૭૭ કેનાલ સાયફનની સફાઇ કામગીરી સંપન્ન

સુજલામ સુફલામ જળસંચય અભિયાન સંદર્ભે રાજ્યના નર્મદા નિગમની યાદીમાં જણાવ્યાનુસાર રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનાના કેનાલ નેટવર્કમાં પણ…

વ્હોટ્સ ધ પ્રોબ્લમ? : ભાગ-૦૨

મિત્રો, ગયા સપ્તાહે આપણે દ્રષ્ટ્રિકોણની વાત કરી હતી. કોઈ પણ પરિસ્થિતિ એ સમસ્યામાં ત્યારે જ પરિણમે છે, જ્યારે એનું અર્થઘટન…

OnePlus 6 થયો લોન્ચ..

વનપ્લસ દ્વારા બુધવારે લંડનમાં આયોજિત એક ઈવેન્ટમાં OnePlus 6 લોન્ચ કર્યો છે. ઉપરાંત  ગુરુવારે ભારત અને ચીનમાં પણ તેની લોન્ચ…

એરટેલ અને એમેઝોન કરારઃ ૩,૩૯૯ રૂપિયામાં ઉપલબ્ધ થશે સ્માર્ટફોન

દેશની મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલે એમેઝોનની સાથે એત કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત એરટેલ પોતાના ગ્રાહકોને વાજબી કિંમતે…

કોમ્પ્યુટરની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારી-કર્મચારીઓને સી.સી.સી. પરીક્ષામાંથી મુક્તિ  

  રાજ્યમાં સીધી ભરતીથી નિમણુંક પામ્યા બાદ અધિકારી-કર્મચારીઓએ અજમાયશી સમય દરમિયાન તથા બઢતી કે ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે કોમ્પ્યુટર…

સાબરમતી નદી, સંતસરોવરમાં ગીર ફાઉન્ડેશન દ્વારા પ્લાસ્ટિક સફાઇ અભિયાન યોજાયું

આગામી ૫ જુન-૨૦૧૮ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી યુ.એન. દ્વારા ભારત દેશના યજમાન પદે કરવાનું નક્કી કરાયું છે. જેના ભાગરૂપે વિવિધ…

Latest News