News

ટેનિંગ થયેલી ત્વચાને કેવી રીતે દુર કરશો..?

ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. સુંદરતાનો દુશ્મન એટલે ઉનાળાની સખત ગરમી અને તડકો. તડકામાં ત્વચા કાળી પડી જાય છે. ઘણી…

સફળ પેરેન્ટિંગ તરફ સાત પગલા… (ભાગ-૨)

ગયા વખતે આપણે સફળ પેરેન્ટિંગ તરફ સાત પગલા ભાગ - ૧માં પહેલા પગલામાં લેબલબાઝ ના બનો વિશે જાણ્યું હવે આ…

સૂરપત્રી : રાગ ભૈરવી

*રાગ ભૈરવી* આમ તો આ રાગ ની જાણકારી થોડી વધુ ફુરસતે મુકવાની ઈચ્છા હતી કિન્તુ, અમુક મિત્રો ઈનબોક્સમાં સતત માંગણી…

સ્વયંભુ અને સ્વૈચ્છિક રીતે જળ સંચયમાં જોતરાતું જાખોરા ગામ

ગાંધીનગર જિલ્લાનું નાનકડું જાખોરા ગામ ૨૭૦ જેટલા ખેડૂત ખાતેદારો ધરાવે છે. રાજય સરકારના સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અન્વયે જાખોરા ગામે…

ચોટીલા ખાતે સરકારી વિનિયમન કોલેજના નવનિર્મિત ભવનનું લોકાર્પણ

સુરેન્દ્રનગરઃ છેવાડાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુકત ઉચ્ચ શિક્ષણ સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. તેમ શિક્ષણમંત્રી

આર.ટી.ઈ. હેઠળ ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હશે તો વાલીઓ વિરુદ્ધ એફ.આર.આઇ દાખલ કરાશે

રાજ્યમાં આર.ટી.ઇ.એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯માં નબળા અને વંચિત જુથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામુલ્યે ધોરણ-૧ માં પ્રવેશ…

Latest News