News

શેલ્બી હોસ્પિટલ નરોડા દ્વારા તેનું પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી દર્દીને નવજીવન આપ્યું

અમદાવાદ : શેલ્બી હોસ્પિટલ નરોડાએ તેનું પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે અને આ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત…

અમરેલીના રાજુલામાં 24 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ, જાણો આજે ક્યાં જિલ્લામાં પડશે ભારે વરસાદ

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલી પંથકમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો…

શું મૃત્યુ બાદ પણ ફિંગરપ્રિન્ટ દ્વારા ફોનનો લોક ખોલી શકાય? જાણો કેવી રીતે કામ કરે છે સમગ્ર ટેકનીક

આજકાલ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર એટલા સામાન્ય બની ગયા છે કે દરેક વ્યક્તિ તેનો ઉપયોગ સહજ રીતે કરે છે. પરંતુ શું…

વિશ્વ ઉમિયાધામ અને ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ

કરોડો પાટીદારોની આસ્થાના કેન્દ્રસમા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલ સહિત વિશ્વ ઉમિયાધામની વિવિધ કમિટિના ચેરમેનઓ અને હોદ્દેદારોએ ઉમિયા…

ઇલેક્ટ્રિક વાહન લેવાનું વિચારી રહ્યાં છો? તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો, નહીંતર પૈસા પાણીમાં પડી જશે

અમદાવાદ: આજકાલ દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ની માગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે,…

પૂજ્ય મોરારી બાપૂ બીજી ઐતિહાસિક “રામ યાત્રા” ઉપર જશે, પ્રભુ શ્રીરામના વનવાસ અને પરત ફરવા સુધીના મહત્વપૂર્ણ આધ્યાત્મિક સ્થળો ઉપર રામકથા યોજશે

નવી દિલ્હી : પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના ઉપદેશોના પ્રસારક પરમ પૂજ્ય મોરારી બાપૂ 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર, 2025…

Latest News