News

જાતિવાદી વસ્તી ગણતરીની અખિલેશ દ્વારા માંગ કરાઈ

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવે જાતિવાદી વસ્તી ગણતરી કરવાની આજે માંગ કરી હતી.

ગોવાના મુખ્યમંત્રી તરીકે પારિકર જ રહેશે : શાહ

નવી દિલ્હી: ભાજપના પ્રમુખ અમિત શાહે સાંજે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે મનોહર પારિકર ગોવાના મુખ્યમંત્રી તરીકે યથાવત

સિંહના મોત ઇન્ફાઇટ અને ફેફસામાં સંક્રમણથી થયું છે

અમદાવાદ: ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં ૧૧ સિંહોના મોત મામલે આજે જૂનાગઢમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં એડિશનલ

પાકિસ્તાન ભારતમાં રક્તપાત માટે ઈચ્છુક છે : જનરલ રાવત

શ્રીનગર: બીએસફ જવાનની બર્બર હત્યા અને ત્યારબાદ જમ્મુ-કાશ્મીરના ત્રણ પોલીસ કર્મીઓનું અપહરણ કરીને તેમની ઘાતકી

આક્ષેપો છતાંય રાફેલ ડિલને રદ નહીં થાય : અરૂણ જેટલી

નવી દિલ્હી: ફ્રાંસના પૂર્વ પ્રમુખ ઓલાંદના નિવેદનના પરિણામ સ્વરૂપે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજીનો દોર જારી છે.

ફાઈનાન્સિયલ માર્કેટ ઉપર બાજ નજર : આરબીઆઈ

મુંબઈ: રિઝર્વ બેન્કે આજે કહ્યું હતું કે સેબીની સાથે તેની પણ ફાઈનાÂન્સયલ માર્કેટમાં જારી ઉથલ પાથલ પર ચાંપતી નજર રહેલી