News

આલિયા ભટ્ટ અને રણબીર આગામી વર્ષે લગ્ન કરી શકે

મુંબઇ : આલિયા ભટ્ટ અને રણબીર કપુર હવે આગામી વર્ષે લગ્ન કરનાર છે. નજીકના સત્રોએ આ મુજબની માહિતી આપી છે.

મંદિર નિર્માણ માટે હવે વટહુકમ લાવવા હિન્દુ સંગઠનોની માંગણી

નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલામાં સુનાવણી જાન્યુઆરી સુધી ટાળી દીધા બાદ હિન્દુવાદી સંગઠનોએ એકબાજુ મોદી

ઇન્ડોનેશિયા : પ્લેન ક્રેશ થતા ૧૮૮ પ્રવાસીના થયેલા મોત

જાકર્તા : ઇન્ડોનેશિયાનુ લાયન એરનુ વિમાન આજે સવારે જાકર્તાથી ઉંડાણ ભર્યા બાદ મિનિટોના ગાળામાં જ દુર્ઘટનાગ્રસ્ત થઇ

કેરિયરની શરૂઆતમાં ઘણી બધી તકલીફ પડી છે : સ્વરા

મુંબઇ : સ્વરા ભાસ્કરને બોલિવુડમાં સૌથી કુશળ સ્ટાર પૈકીની એક તરીકે ગણવામાં આવે છે. તે તમામ પ્રકારના પડકારરૂપ રોલ

વર્ષો જુનો અયોધ્યા મામલો ફરી ટળ્યો : જાન્યુઆરીમાં સુનાવણી

નવી દિલ્હી  : જેની રાજકીય વર્તુળો અને દેશના લોકો ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા હતા તે વર્ષો જુના અયોધ્યા વિવાદ કેસના

બિઝનેસમેનના પુત્રએ નવમા માળેથી પડતું મુકતા મોત થયું

પાલડી વિસ્તારમાં એક બિઝનેસમેનનના ૨૦ વર્ષીય પુત્રએ  નવમાં માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ છે.

Latest News