News

જમ્મુ કાશ્મીર : ૫ ત્રાસવાદી ભીષણ અથડામણમાં ફૂંકાયા

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળોએ અથડામણમાં બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. ત્રાસવાદીઓ

બાળપણમાં મગરમચ્છ સાથે લડતા સાહેબ હવે કેમ ડરે છે-હાર્દિક પટેલ

અમદાવાદ: આગામી સરદાર જયંતિ એટલે કે તા.૩૧ ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની

મોટી કંપનીઓમાં નવા જોબ ઉમેરાયા : અહેવાલમાં દાવો

નવીદિલ્હી:  રોજગારીને લઇને સામાન્ય લોકોમાં ચર્ચા જાવા મળી રહી છે ત્યારે હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં

બજાર કરતા ઉંચા ટેકાના ભાવે ડાંગર તેમજ બાજરીની ખરીદી

અમદાવાદ: ખેડૂતોના દરેક પ્રશ્નો માટે હંમેશાં સંવેદનશીલ રહી મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે ખેડૂતોના

સેંસેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો થયેલો ઘટાડા

મુંબઇ:  શેરબજારમાં આજે તીવ્ર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ઇન્ફોસીસ અને યશ બેંક જેવી બ્લુચીપ કંપનીઓના

બદ્રીનાથ મંદિરના કપાટ ૨૦મી નવેમ્બરે બંધ થશે

દહેરાદૂન: ઉત્તરાખંડના હિમાલિયન ક્ષેત્રમાં સ્થિત બદ્રીનાથ મંદિરના  પ્રવેશ દ્વાર આ વર્ષે ૨૦મી નવેમ્બરના દિવસે બંધ કરી દેવામાં

Latest News