News

માલેગાંવ કેસમાં પુરોહિત, પ્રજ્ઞા સહિત ૭ પર આરોપ

મુંબઈ : વર્ષ ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ મામલામાં કર્નલ પુરોહિત અને સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર સહિત તમામ સાત આરોપીઓ સામે

પુણ્યતિથી પર આયરન લેડી ઇન્દિરા ગાંધીને યાદ કરાયા

નવી દિલ્હી : આયરન લેડી તરીકે લોકોમાં લોકપ્રિય રહેલા ઇન્દિરા ગાંધીની પુણ્યતિથીએ આજે તેમને યાદ કરવામાં આવ્યા હતા.

લોખંડી પુરુષના જન્મદિનની દેશભરમાં કરાયેલ ઉજવણી

નવી દિલ્હી  : લોખંડી પુરુષ તરીકે જાણિતા રહેલા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસની આજે દેશભરમાં શાનદાર રીતે

વિશ્વની સૌથી ઉંચી વિરાટ સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણ કરાયુ

અમદાવાદ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની નર્મદા

હવે પાટીદાર પંચ સમક્ષ નિવેદન માટે મુદ્દત વધી

અમદાવાદ : રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન સંદર્ભે જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ અને સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં

બીટીએસના ૧૬ કાર્યકરોની ધરપકડ થઇ :  લોહીથી સૂત્રો

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૩૧ ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ માટે કેવડિયા આવી રહ્યા છે.

Latest News