News

મહાકુંભ : મૌની અમાસના દિને આજે કરોડો શ્રદ્ધાળુ સ્નાન કરશે

પ્રયાગરાજ : પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં આજે મોની અમાસ અથવા તો બીજા શાહી સ્નાનમાં કરોડો લોકો ઉમટી

અંતે સિટિઝનશીપ બિલ સરકારને પરત લેવું પડશે

કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકબાજુ સિટીઝનશીપ (સુધારા) બિલને લઇને ટીએમસી ઉપર પ્રહાર કરી રહ્યા છે ત્યારે બીજી

બજેટ પર ચર્ચાના જવાબ સુધી જેટલી પરત નહીં ફરે

નવી દિલ્હી : અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, અમેરિકાની હોસ્પિટલમાં ચાલી રહેલી તેમની તબીબી સારવાર પરિપૂર્ણ થઇ ગઇ છે

અમદાવાદ એરપોર્ટ : બોમ્બ મૂકાયાના મેસેજથી ભાગદોડ

અમદાવાદ : અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આજે બોમ્બ મૂકાયો હોવાનો મેસેજ મળ્યો હતો. જેના પગલે સમગ્ર એરપોર્ટ પર

લેહ એરપોર્ટ પર ટર્મિનલનું મોદી દ્વારા શિલાન્યાસ થયું

લેહ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ કાશ્મીરના લેહમાં પહોંચ્યા બાદ લેહ એરપોર્ટના નવા ટર્મિનલનું શિલાન્યાસ કરીને કહ્યું

હાલના વર્ષોની ટ્રેન દુર્ઘટના..

પટણા : બિહારના વૈશાલી જિલ્લામાં સહદોઈ બુજુર્ગ નજીક દિલ્હી જતી સિમાંચનલ એક્સપ્રેસ (૧૨૪૮૭) પાટા પરથી ઘડી પડતા