News

સુનંદા કેસમાં ૨૧મીએ વધુ સુનાવણી હાથ ધરવા નિર્ણય

નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ શશી થરુરની સુનંદા પુષ્કર મોત મામલામાં મુશ્કેલીઓ વધી રહી છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન

બે દિવસોમાં બે હજારથી વધુ મિલકત સીલ કરાતાં ફફડાટ

અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પ્રોપર્ટી ટેક્સ આવકમાં વધારો કરવા રૂ. ૫૦,૦૦૦થી વધુનો ટેક્સ તંત્રના

અમદાવાદ સહિત રાજ્યમાં એકાએક તાપમાન વધ્યું છે

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં એકાએક હવામાનમાં ફેરફાર થતાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. એકાએક

અયોધ્યા : કેન્દ્રની અરજી સામે સુપ્રીમ કોર્ટમાં વધુ અરજી થઈ

નવી દિલ્હી : સામાન્ય ચૂંટણીથી પહેલા અયોધ્યાને લઇને દરરોજ નવી નવી વિગતો સપાટી ઉપર આવી રહી છે. ગયા સપ્તાહમાં જ

સ્વાઈન ફ્લુથી વધુ બેના મોત : ૬૫ નવા કેસ થયા

અમદાવાદ : ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. આજે પણ વધુ બે લોકોના મોત થતાં મોતનો આંકડો

હેરાલ્ડ કેસ : ૨૩મીના દિવસે સુનાવણી કરાશે

નવીદિલ્હી: નેશનલ હેરાલ્ડ મામલામાં આગામી સુનાવણી ૨૩મી ફેબ્રુઆરીના દિવસે હાથ ધરવામાં આવશે. એસોસિએટેડ જર્લન્સ