News

દેવપુરા નર્મદા કેનાલમાં ૪ યુવતીઓએ ઝંપલાવી દીધું

અમદાવાદ : બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દેથળી ગામની ૪ યુવતીઓએ દેવપુરા નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત

મમતા બેનર્જીના સતત ત્રીજા દિવસેય ધરણા પ્રદર્શન જારી

નવી દિલ્હી : સીબીઆઇના વર્તન અને તેની કાર્યવાહી સામેના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી દ્વારા આજે

મીઠાખળી અંડરપાસ અંતે છ મહિના માટે બંધ કરી દેવાયો

અમદાવાદ: રેલ્વે તંત્ર દ્વારા મીઠાખળી અંડરપાસને તેને અપ અને ડાઉન લાઇનમાં છ મીટર પહોળો કરવાની કામગીરીના કારણે

મમતાને ફટકો : કમીશનરની પુછપરછ કરવા માટે આદેશ

નવીદિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ

હવે આરબીઆઇ વ્યાજ દરમાં ૦.૨૫ ટકા સુધી ઘટાડો કરશે

નવી દિલ્હી : ભારતીય રીઝર્વ બેંક ફુગાવામાં નરમીને ધ્યાનમાં લઇને આ સપ્તાહમાં જ વ્યાજદરમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કરી શકે

રાષ્ટ્રપિતા ગાંધીના પૂતળા સાથે ક્રૂરતાપૂર્વકનું વર્તન નિંદનીય છે

અમદાવાદ : પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગાંધીજીના પૂતળા સાથે કૃરતાપૂર્વક વ્યવહાર કરવાના જે દૃશ્યો સોશીયલ