News

સુરતમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા બે શ્રમિકનાં મોત

સુરતના પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા ત્રણ પૈકીના બે શ્રમિકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. એસ.વી.એન.આઇટી…

વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓ માટે સ્વ-રક્ષણ તાલીમનો યોજાયો સેમિનાર

સમાજમાં જોવા મળતી કેટલીક અનિચ્છનીય ઘટનાઓ અને અસામાજીક તત્વોને કારણોસર દરેક મહિલા અને વિદ્યાર્થિનીઓને આત્મરક્ષણના પાઠ શીખવા વર્તમાન સમયની જરૂરીયાત…

સ્વાસ્થ્ય મંત્રીએ રાહુલ ગાંધીની ભગવાન ‘રામ’ સાથે તુલના કરીને કહી આ વાત…

રાજસ્થાનનાં અશોક ગેહલોક સરકારના સ્વાસ્થ્ય મંત્રી પરસાદીલાલ મીણાએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની તુલના ભગવાન રામ સાથે કરી દીધી. સ્વાસ્થ્ય…

ભાજપ શા માટે પસમંદા મુસ્લિમોને રિઝવવાનો કરી રહી છે પ્રયાસ, શું છે આ મામલો

કેન્દ્ર અને ઘણા રાજ્યોમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી મુસ્લિમોના સૌથી મોટા વર્ગ પસમંદાને રિઝવવા માટે પ્રયાસ કરી રહી છે. આ…

કોંગ્રેસી નેતાએ ગોપાલ ઈટાલિયાની વડાપ્રધાન મોદી પરની ટિપ્પણી પર કહી આ વાત…

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. તેઓ કોંગ્રેસને હરાવવા માટે ગોવા, ગુજરાત અને ઉત્તરાખંડ ગયા.…

ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશમાં ૬ લોકોએ જીવ ગુમાવ્યા

ઉત્તરાખંડમાં મંગળવારે મોટો અકસ્માત થયો છે. કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં ૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. દુર્ઘટનાનો…

Latest News