News

પ્રધાનમંત્રી સહિત ઘણા નેતાઓને ટિ્‌વટરે પહેલા ઓફિશિયલ લેબલ આપ્યું પછી હટાવી લીધું

ટિ્‌વટરે બુધવારે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓને વેરિફાઈલ હેન્ડલમાં ઓફિશિયલ લેબલથી જોડ્યા. પછી થોડીવાર પછી…

માહિતી અને પ્રસારણ મંત્રાલયે અગિયાર વર્ષ બાદ નવી ગાઈડલાઈન જાહેર કરી

સરકારે ટીવી ચેનલો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે અગિયાર વર્ષ બાદ નવી ગાઈડલાઈન જાહેર કરી…

સેની ભારતે અમદાવાદમાં ડીલરશીપ માટે નવી 4 એસ મુખ્ય કચેરીનું ઉદ્ઘાટન કર્યું

બાંધકામના સાધનો અને ભારે મશીનરીના અગ્રણી ઉત્પાદક સેની ભારતે અમદાવાદમાં અધિકૃત ડીલરશીપ, બીવીએસ ઇક્વિપમેન્ટ્સ માટે નવી 4એસ હેડ ઓફિસનું ઉદ્ઘાટન…

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું,”ભારતના મુસ્લિમોએ પાકિસ્તાન જતું રહેવું જોઈએ”

જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે ભારત અને પાકિસ્તાનના ભાગલા મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. જબલપુરમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું…

શિક્ષિકા બની પુરુષ, વિદ્યાર્થિની સાથે થયો પ્રેમ, પછી લગ્ન કરી લીધા

પ્રેમ આંધળો હોય છે. આ કહેવત બધાએ સાંભળી જ હશે. લોકો પ્રેમને પામવા માટે કઈ પણ કરી છૂટવા તૈયાર હોય…

ભારત અને પાકિસ્તાન ૧૫ વર્ષ પછી એકસાથે સેમીફાઈનલમાં!

આઈસીસી ટી૨૦ વિશ્વકપ ૨૦૨૨માં બીજી સેમીફાઈનલમાં ૧૦ નવેમ્બરે ભારત અને ઈંગ્લેન્ડની ટક્કર થવાની છે. ખરાબ શરૂઆત પછી પાકિસ્તાન ક્રિકેટ ટીમ…

Latest News