News

ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૫ વર્ષ બાદ રમાશે ટેસ્ટ મુકાબલો?!..

ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવને કારણે લાંબા સમયથી કોઈ પણ ક્રિકેટ શ્રેણી રમાઈ રહી નથી. પાછલા ૧૫ વર્ષથી આ બન્ને…

માત્ર મોદી સરકાર જ નહીં, અગાઉની  સરકારોને કારણે પણ અમારો વિકાસ : ગૌતમ અદાણી

દુનિયાના ત્રીજા નંબરના સૌથી અમીર ઉધોગપતિ ગૌતમ અદાણીએ ઈલેકટ્રોનીક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ખુબ જ મહત્વની વાતો કરી છે. ખાસ કરીને…

જયદીપ હોસ્પિટલ્સ ખાતે પીડિયાટ્રિક સર્જરી ડેની ઉજવણી: યુવા માતા-પિતાનેપોતાના બાળકની સર્જરી સંબંધિત અતિ મહત્વના મુદ્દાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા

અમદાવાદ: પીડિયાટ્રિક સર્જરીને  વિવિધ રોગોવાળા બાળકો માટે ડાયગ્નોસ્ટિક, ઓપરેટિવ અને પોસ્ટ-ઓપરેટિવ સર્જિકલ સંભાળ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ભારતમાં પીડિયાટ્રિક…

કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ તથા પ્રોત્સાહિત કરવા કૃષિ ભવન ખાતે કાર્યરત કચેરીઓની ઓચિંતી મુલાકાત લેતા કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલ

કૃષિ વિભાગ હસ્તકની કચેરીઓના કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ તથા તેમને પ્રોત્સાહિત કરવા કૃષિ ભવન, ગાંધીનગર ખાતે કાર્યરત કચેરીઓની કૃષિમંત્રી  રાઘવજીભાઈ…

રાજકોટમાં પતિના ત્રાસનો ઘટના સામે આવી, જ્યાં સગર્ભા પત્નીને ઢસડીને ઢોર મા૨માર્યા

રાજકોટ શહેરમાં પતિના ત્રાસનો ઘટના સામે આવી છે. જ્યાં સગર્ભા પત્નીને ઢસડીને ઢોર મા૨માર્યા બાદ તેનું ગળું દબાવી પતિએ 'પાછી…

શિક્ષણ મંત્રીઓને શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે વાકેફ કર્યા, ઓલ્ડ પેન્શન યોજનાના અંગે ચર્ચા કરી

ગુજરાત સરકારના નવનિયુક્ત શિક્ષણ મંત્રીઓ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનવર્સિટીમાં ખાતે યોજાઈ હતી. આ…

Latest News