લાઈફ સ્ટાઇલ

ભારતમાં કોરોનાથી ૪૭ લાખ લોકોના મોત થયા : ડબ્લ્યુએચઓનો દાવો

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે ડબ્લ્યુએચઓના આંકડાઓને ખોટા ગણાવ્યા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે છેલ્લા બે વર્ષમાં લગભગ ૧.૫ કરોડ લોકોના…

વિશ્વમાં અત્યાર સુધી ૧.૫ કરોડ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો : ડબ્લ્યુએચઓનું અનુમાન

દુનિયાના દરેક દેશોમાં આ જીવલેણ વાયરસને કારણે ઘણઆ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે…

ચીનમાં લોકોને પક્ડી પકડીને કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે

ચીનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલાં વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે પીપીઈ કિટમાં રહેલાં સ્વાસ્થ્ય કર્મીઓ…

વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day) : દેશમાં દમરોગ (અસ્થમા) ના દર્દીઓની સંખ્યામાં થતો નોંધપાત્ર વધારો એ એક ગંભીર સમસ્યા : ર્ડા. રાજીવ પાલીવાલ

વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day) : દેશમાં દમરોગ (અસ્થમા) ના દર્દીઓની સંખ્યામાં થતો નોંધપાત્ર વધારો એ એક ગંભીર સમસ્યા…

કોરોનાના એક્સ-ઈ વેરિએન્ટથી ડરવાની જરૂર નથી બધુ ઠીક છે : વૈજ્ઞાનિકો

મહારાષ્ટ્ર અને ગુજરાતથી ૨ અપુષ્ટ કેસ સામે આવ્યાં બાદ, ઓમિક્રોન સબ-વેરિએન્ટ એકક્ષ-ઈનાં દેશનાં પહેલાં કેસની પુષ્ટિ ભારતીય SAR S-CoV2 જીનોમિક્સ…

દેશમાં બે મહિના બાદ સંક્રમણ દર ૧.૭ ટકા નોંધાયું

દેશમાં બે મહિનાથી વધુ સમય બાદ કોરોના વાયરસનો સંક્રમણ દર એક ટકાથી પાર પહોંચીને ૧.૦૭ ટકા નોંધાયો છે. ૨૭ ફેબ્રુઆરીએ…

Latest News