સ્વાસ્થ્ય

વિશ્વ આરોગ્ય સંસ્થામાં સુધારની જરૂર છે : વડાપ્રધાન મોદી

કોવિડ-૧૯ મહામારી માટે ભારતની પ્રતિક્રિયા પર પ્રધાનમંત્રીએ કહ્યુ- ભારતમાં અમે કોરોના વિરુદ્ધ એક જન કેન્દ્રીત રણનીતિ અપનાવી છે. અમે અમારા…

ઉત્તર કોરિયામાં પ્રથમવાર કોરોનાનો કેસ આવતા દેશવ્યાપી લોકડાઉન કર્યું

ઉત્તર કોરિયાએ પહેલીવાર અધિકૃત રીતે કોવિડના પ્રકોપની પુષ્ટિ કરી છે અને પહેલીવાર દેશમાં કોરોનાનો દર્દી મળ્યાનો દાવો પણ કર્યો છે.…

અઠવાડિયુ સોશિયલ મીડિયાથી દૂર રહેતા જ મગજ થશે સ્વસ્થ

આજના વિશ્વમાં લોકો શારીરિક સમસ્યાઓની જેમ માનસિક સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે. વિશ્વમાં લાખો લોકો હતાશા, ચિંતા અને મૂડ…

કોરોના વાયરસ પછી હવે આ રોગ તો એવો છે કે ૫ વર્ષથી ઓછી ઉમરના બાળકોમાં જાેવા મળ્યો

દુનિયાભરમાં તો હજુ કોરોના વાયરસનો પૂરી થવાની કોઈ આશંકા જાેવા મળી નથી અને ત્યાં તો બીજી નવી નવી બીમારીઓ આવતી…

ભારતમાં કોરોનાથી ૪૭ લાખ લોકોના મોત થયા : ડબ્લ્યુએચઓનો દાવો

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે ડબ્લ્યુએચઓના આંકડાઓને ખોટા ગણાવ્યા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે છેલ્લા બે વર્ષમાં લગભગ ૧.૫ કરોડ લોકોના…

વિશ્વમાં અત્યાર સુધી ૧.૫ કરોડ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો : ડબ્લ્યુએચઓનું અનુમાન

દુનિયાના દરેક દેશોમાં આ જીવલેણ વાયરસને કારણે ઘણઆ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે…