સ્વાસ્થ્ય

૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકો મફતમાં પ્રીકોશન ડોઝ લગાવી શકશે

કોવિડ પ્રીકોશન ડોઝ પ્રત્યે જાગૃતતતા વધારવાના ઉદ્દેશ્યથી ભારતની સ્વતંત્રતાને ૭૫ વર્ષ પુરા થવાના અવસર પર 'આઝાદીનો અમૃત મહોત્સવ' અંતગર્ત અભિયાન…

કોરોના મહામારી હજુ ખતમ થવાની નજીક પણ પહોંચી નથી : ડબ્લ્યુએચઓ

દેશમાં કોરોનાની ચોથી લહેરની આશંકાઓ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક નિવેદને ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. ડબ્લ્યુએચઓના પ્રમુખે ચેતવણી…

દેશમાં કોરોનાના વધતા કેસો પર બ્રેક લાગી

કોરોના વાયરસના ગયા અઠવાડિયે વધેલા કેસો પર સોમવારે બ્રેક લાગી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે અપડેટ કરવામાં આવેલા આંકડા…

એચસીજી હોસ્પિટલ્સ, અમદાવાદ ન્યૂનતમ આક્રમક (ઇન્વેસિવ) તકનીકનો ઉપયોગ કરીને ભારતમાં પ્રથમ ટ્રિપલ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કરે છે

ઉપયોગ કરીને જટિલ ટ્રિપલ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરી હતી.નિષ્ણાતોએ મિટ્રલ, એઓર્ટિક વાલ્વ અને હૃદયના ટ્રિકસપિડ વાલ્વ રોગની ગંભીર…

મુંબઈમાં રસીકરણ વગરના દર્દીઓ કોવિડથી વધુ મૃત્યુ પામ્યા

મુંબઈમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. તે જ સમયે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી એકવાર રસીકરણ કરાવવાનો આગ્રહ…

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૦૭૩ નવા કેસ  નોંધાયા

દેશમાં ફરી કોરોના મહામારીનો પ્રકોપ વધી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસમાં વધારો થયો છે. દેશમાં છેલ્લા…