સ્વાસ્થ્ય

કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ, “કોરોના વેક્સિનથી થયેલ મોત માટે સરકાર જવાબદાર નથી”

કોરોના મહામારીને ડામવા માટે લોકડાઉન લાગુ થયું હતું. આ દરમિયાન લોકોના જીવ બચાવવા સરકાર દ્વારા વેક્સિન લેવા માટે વારંવાર અનુરોધ…

દુનિયાની પ્રથમ કોરોના Nasal Vaccine, જે બની શકે છે કોઇપણ વેક્સીનની બૂસ્ટર

ભારત બાયોટેકની Nasal Vaccine iNCOVACC ને પ્રાઇમરી વેક્સીન અને બૂસ્ટર વેક્સીન બંને પ્રકારે ઉપયોગ કરી શકાશે. આ વેક્સીનને તાજેતરમાં જ…

“કાર્ડિયોલોજી અને હેલ્થકેરના ક્ષેત્રમાં ઉત્તેજક ઉત્કૃષ્ટતા” ની થીમ પર ચર્ચા અને વિચારણા હેતુ બે દિવસીય “સ્ટર્લિંગ કાર્ડિયોલોજી સમિટ – ૨૦૨૨”નું ભવ્ય આયોજન

સ્ટર્લિંગ હોસ્પિટલ્સ જૂથ કે જેઓ વર્ષોથી સમગ્ર ગુજરાત અને પશ્ચિમ ભારતમાં પોતાના શ્રેષ્ઠ-ઇન-ક્લાસ તબીબી સેવાઓ માટે દીવાદાંડી બની છે, તેમણે…

કોરોનાના ઘટતી અસરથી હવે ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત નથી

હવે એરક્રાફ્ટમાં મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત નથી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે આ માહિતી આપી છે. જો કે, મંત્રાલયે…

ભારતમાં બનતા કફ સિરપના કારણે ૬૬ બાળકોના મોત ભારત માટે ખૂબ જ શરમજનક બાબત છે

ઈન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણમૂર્તિએ ભારતીય કફ સિરપના કારણે ગામ્બિયામાં બાળકોના મોતના દાવા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે…

આ કંપનીની કોરોના વેક્સિનના ૫ કરોડ ડોઝ બે મહિના પછી થઈ જશે બેકાર!

ભારત બાયોટેક પાસે કોવિડ-૧૯ વેક્સિનનાં લગભગ ૫ કરોડ ડોઝ બાકી છે. તેનો ઉપયોગ કરવાની સમયમર્યાદા આવતા વર્ષે પૂરી થશે. ઓછી…