સ્વાસ્થ્ય

વર્ષ- ૨૦૧૫ના સર્વેનુસાર ગુજરાતમાં એચ.આઇ.વી.ના ૧ લાખ ૬૬ હજાર દર્દીઓ

એચ.આઇ.વી.ને ડામવા માટે વિશ્વ કક્ષાની સાત સંસ્થાઓ અને ગુજરાત સરકાર દ્વારા યુ.બી.આર.એ.એફ.ના પાયલોટ પ્રોજેક્ટ થકી ગુજરાતને એચ.આઇ.વી. મુક્ત બનાવવાનો રાજ્ય…

આજે વર્લ્ડ થેલેસેમિયા ડે ..

અમદાવાદ :  ૮  મે સમ્રગ દુનિયામાં વર્લ્ડ થેલેસેમિયા દિવસ મનાવવામાં આવે છે. થેલેસેમિયા એક પ્રકારનો જિનેટિક ડિસઓર્ડર (મેડીકલ ભાષામાં) રોગ છે,…

સ્વાસ્થ્ય સેવામાં માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન

દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (PMSSY)ને…

દિવેલથી મોયેલા ઘઉં સ્વાસ્થ્ય માટે હાનીકારક હોવાના દાવા સાથે તેના વેચાણ પર સૌપ્રથમ વાર સરકાર દ્વારા લગાવાયો પ્રતિબંધ  

ઉનાળો શરુ થતાં જ દરેક પરિવારમાં ઘઉં ભરવાની સિઝનનો પણ પ્રારંભ થઇ જતો હોય છે. મોટાભાગની ગૃહિણીઓ આ સિઝન દરમિયાન…

દેશભરમાં બનશે દોઢ લાખ વેલનેસ સેંટર

બીજા રાષ્ટ્રીય ગુણવત્તા સમ્મેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર રાજ્ય મંત્રી અશ્વિની ચોબે દ્વારા કરવામાં આવ્યું. અહિંયા તેઓએ દેશના વિભિન્ન…

ઝારખંડના પલામૂ જીલ્લામાં રસીની વિપરીત અસર : 3 બાળકના મોત અને 6 બાળકોનીહાલત ગંભીર 

ઝારખંડના પલામૂ જિલ્લાના પાટન બ્લોકના લોઈંગા ગામમાં રસી આપ્યા બાદ 3 બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે 6 બાળકોની હાલત ગંભીર…

Latest News