સ્વાસ્થ્ય

૨૫મી સપ્ટેમ્બરથી મહત્વકાંક્ષી સ્કીમ લોંચ થશે આયુષ્યમાન ભારત ઃ ભરતી વગર કેન્સર દર્દીઓને લાભ

નવી દિલ્હી: આયુષ્યમાન ભારત સ્કીમને લઇને જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ સ્કીમ ૨૫મી સપ્ટેમ્બરના દિવસે જારદારરીતે લોંચ થવા જઈ

પોષણયુક્ત આહાર બાળકની આદત બનવી જોઇએ : સિંઘ

અમદાવાદ: ગુજરાતને કુપોષણથી મુકત કરવા યોજાનારા પોષણ અભિયાનને જન અભિયાન બનાવવું પડશે તેમ રાજ્યના મુખ્ય

‘માયઃ હેલ્થ’ સાથે તમારા સ્વાસ્થ્યની જાળવણી કરો

અમદાવાદઃ એચડીએફસી એર્ગોે જનરલ ઇન્શ્યોરન્સ કંપની, ભારતની અગ્રણી બિન-જીવન વીમા કંપનીએ ‘માયઃ હેલ્થ' લોંચ કરવાની

ગુજરાતનો  સૌ પ્રથમ કેસ:  રાજસ્થાન હોસ્પિટલના ચીફ ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજિસ્ટે ૯૮ વર્ષના દર્દીને આપ્યું નવજીવન

અમદાવાદ: સમાજમાં મોટી ઉંમરના વડીલોની સારવાર અંગે પરિવારમાં જાગૃતતા વધી છે. જયારે પરિવારમાં પોતાના વડિલની છત્રછાયાને

અમદાવાદઃ મેલેરિયાના ૧૧ દિવસમાં ૫૨૦ કેસો નોંધાયા

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે હવે જુદા જુદા

મોટી સિદ્ધિ – બ્લડ ટ્રાન્સફયુઝન વગર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી

અમદાવાદ: અમદાવાદની અપોલો હોસ્પિટલે બ્લડ ટ્રાન્સફયુઝન વિના જ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી (લિવરનું પ્રત્યારોપણ કરવાની શસ્ત્રક્રિયા) કરીને સમગ્ર તબીબી આલમમાં એક વિક્રમજનક…

Latest News