પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ દેહરાદૂન ખાતે યોજાનાર ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમારંભનું નેતૃત્વ કરશે.
૨૧મી જૂન આંત૨રાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીની રાજયમાં ચાલી ૨હેલી તૈયારીઓ પૂર્ણતાએ ૫હોંચી છે. સમગ્ર દુનિયામાં ૨૧ જૂન ૨૦૧૫થી દ૨ વર્ષે…
વર્ષ-૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સમાં ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. વર્ષ-૨૦૧૫થી વિશ્વના અનેક દેશોમાં ૨૧મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે…
ઈંડુ એક એવી પ્રોડકટ છે કે જે અમુક દેશમાં શાકાહાર અને અમુક દેશોમાં માંસાહાર તરીકે લેવામાં આવે છે. ચાલો જાણીયે…
ફીવર એફએમ, એફટીસી અને માય એફએમ દ્વારા પતંજલિ સાથે ભાગીદારીમાં ભારતનો સૌપ્રથમ 129 દિવસનો ફિટનેસ ફેસ્ટિવલ મિશન ફિટ ઈન્ડિયા નવી…
અમદાવાદઃ વર્લ્ડ ડાયાબિટિસ ફેડરેશન અનુસાર ભારતમાં ૪ કરોડ લોકો ડાયાબિટિસથી પીડિત છે. તેમાંથી ૮ થી ૧૦ ટકા ડાયાબિટીસ દર્દી ગુજરાતના…
Sign in to your account